google news

વિદ્યા સહાયક ભરતી 2022 : શિક્ષણ વિભાગમાં 5360 જગ્યા ભરવામાં આવશે

વિદ્યા સહાયક ભરતી 2022 : શિક્ષક બનવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર.. શિક્ષણ વિભાગમાં 5360 જગ્યા ભરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની જાહેરાત. ટૂંક સમયમાં જ શિક્ષક ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે, આગામી સમયમાં પરીક્ષાનું પણ થશે આયોજન. સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ થશે.

ક્યારે લેવાશે ટેટની પરીક્ષા?

આ પણ વાંચો:પીએમ મોદીએ પીએમ શ્રી યોજનાની જાહેરાત કરી | શું છે પીએમ શ્રી શાળા યોજના?

હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Join Telegram Channel