google news

સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક, અરજી ફોર્મ મેળવવા માટે જુઓ સંપૂર્ણ માહિતી

સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સુરત શહેરના વણકલા તથા ગોથાણ વિસ્તારમાં આવાસ મેળવવાની સુવર્ણ તક અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ આર્ટિકલ દ્વારા સુરત આવાસ યોજના 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક

યોજનાનું નામ 1પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-2-2
યોજનાનું નામ 2મુખ્યમંત્રી ગૃહ યોજના UG-1-5
યોજનાનું નામ 3પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-4
આવાસનું સરનામું “સુડા-સંસ્કૃતિ” EWS II આવાસ સંગીની સ્વરાજ રેસીડેન્સી સામે, કેનાલ રોડ, જહાંગીરપુરા, વિહેલ, સુરત-૩૯૫૦૦૫
“સુડા-સંસ્કાર” અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વિભાગ-૪, ગૌયાણ, તા. ઓલપાડ
આવાસની સંખ્યા અનુક્રમે ઉપર મુજબ 420 , 52 ,3
કારપેટ એરિયા (ચો.મી.)38.47 ,
36.27,
25.65
કિંમત (લાખમાં) 5.50 Lac,
7.50 Lac,
3 Lac
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૩ લાખ સુધી,
૩થી ૬ લાખ સુધી ,
૩ લાખ સુધી
અરજી સાથે ભરવાની રકમ (રીફંડેબલ ડીપોઝીટ)20,000/ ,
20,000/,
7500/

આ પણ વાંચો:લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022 |

અરજી ફોર્મ મેળવવાનું અને સ્વીકારવાનું સ્થળ

અરજી ફોર્મ AXIS Bank ની ઉત્રાણ અમરોલી, અડાજણ, એલ.પી.સવાણી, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, પાલ શાખામાંથી તથા સુડા ભવન, વેસુ ખાતેથી મળી શકશે અને ત્યાંજ સ્વીકારવામાં આવશે.

સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-2-2

નોંધ : તા. ૧૫-૦૯-૨૦૨૨ ના રોજ સાંજે ૪ કલાક પછી ઉપરોક્ત સ્થળે કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

અરજી કરવા માટે જરૂરી શરતો – સુરત મુખ્યમંત્રી ગૃહ યોજના UG-1-5\

  • ઉપરોક્ત આવાસના અરજી ફોર્મની કિંમત રૂા. ૧૦૦/- રહેશે.
  • અરજદારના ભારતના નાગરિક તથા પુખ્ત વયના હોવા જોઈએ.
  • અરજદાર અથવા અરજદારના પરિવારના કોઈપણ સભ્યના નામે ભારતમાં કોઈપણ જગ્યાએ પાકુ મકાન નહોવુ જોઈએ.
  • અનામત કક્ષા માટે અરજી કરનાર અરજદારે સક્ષમ અધિકારોનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
  • આવાસની ફાળવણી કોમ્પ્યુટરરાઈઝ ડ્રો દ્વારા કરવામાં આવશે.
  • વધુ માહિતી અરજી ફોર્મમાંથી મળશે.
  • ડ્રો વખતે આવાસની સંખ્યામા ફેરફાર સુડાને આધીન રહેશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો : સુરત પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-4

સ્થળ : “સુડા ભવન”, આગમ આર્કેડની સામે, વેસુ-આભવા રોડ, વેસુ, સુરત-૩૯૫૦૦૭.

હેલ્પલાઈન નંબર

  • 1AXIS Bank હેલ્પલાઈન નંબર : ૦૨૬૧-૨૭૪૭૩૪૯/૫૨
  • 2નોડલ ઓફીસર (સુડા) ૦૨૬૧-૨૫૦૦૦૫૦

અરજીની છેલ્લી તારીખ/ Last Date for PM Awas Yojana 2022

અરજદારે ૦૧-૦૮-૨૦૨૨ થી ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

આ પણ વાંચો:વ્હાલી દીકરી યોજના નો લાભ કઈ રીતે લેવો, વાંચો સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લિંક : સુરત આવાસ યોજના 2022

યોજનાની સંપૂર્ણ માહિતી અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરતમાં આવાસ મેળવવાની છેલ્લી તારીખ કઈ છે ?

અરજદારે ૦૧-૦૮-૨૦૨૨ થી ૧૫-૦૯-૨૦૨૨ સુધીમાં અરજી ફોર્મ મેળવવા તથા જમા કરાવવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

સુરતમાં આવાસ મેળવવાની યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

અરજી ફોર્મ AXIS Bank ની ઉત્રાણ અમરોલી, અડાજણ, એલ.પી.સવાણી, અડાજણ પાટીયા, પાલનપુર પાટીયા, પાલ શાખામાંથી તથા સુડા ભવન, વેસુ ખાતેથી મળી શકશે અને ત્યાંજ સ્વીકારવામાં આવશે.

સુરતમાં આવાસ મેળવવાની યોજનાનો હેલ્પલાઈન નંબર શું છે

1 AXIS Bank હેલ્પલાઈન નંબર : ૦૨૬૧-૨૭૪૭૩૪૯/૫૨
2 નોડલ ઓફીસર (સુડા) ૦૨૬૧૨૫૦૦૦૫૦

સુરતમાં આવાસ મેળવવાની સુવર્ણ તક, અરજી ફોર્મ મેળવવા માટે જુઓ સંપૂર્ણ માહિતી
Join Telegram Channel